૩૨. ભક્તિ એક દર્શન એક વિજ્ઞાન, પ્રવચન - પં. શ્રીરામ શર્મા આચાર્ય

76 Aufrufe
Published
યુગઋષિ યુગદ્રષ્ટાના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. દરરોજ વાંચીને તેના ૫ર ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો વાચકના જીવનની જટિલમાં છટિલ સમસ્યાઓનું સમાધાન ઘરબેઠે મળી શકે છે. અંધકાર અને ગૂંચવણથી ભરેલા પ્રત્યેક માર્ગ ૫ર આ પુસ્તક પ્રેરક માર્ગદર્શન આ૫શે. નિરાશામાં આશાનો સંચાર કરશે. પં. શ્રીરામ શર્મા આચાર્ય

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં, યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…
https://rushichintan.com/gnan_yagna_lal_mashal/

જ્ઞાનયજ્ઞની લાલ મશાલ સદાય જલતી રહે તેવા શુભ આશયથી આપની સમક્ષ “વિચારક્રાંતિ” ના સાહિત્યનો અમૂલ્ય ખજાનો આ “ઋષિ ચિંતન”યુ ટ્યુબ ચેનલમાંથી મળી રહેશે એવી આશા રાખું છુ. ઋષિ ચિંતન ચેનલ - યુ ટ્યૂબ માં જોડાવવા ક્લિક કરો
https://www.youtube.com/rushichintan?sub_confirmation=1
Kategorien
Corona Virus aktuelle Videos Gesundheits Tipps
Kommentare deaktiviert.